Posts

Showing posts with the label tv9 Gujarati

ગુજરાત ઈલેક્શન / BIG BREAKING: AAPએ ઉમેદવારોની 9મી યાદી જાહેર કરી, આ 10 બેઠકો પર મુરતીયા ઉતાર્યા મેદાનમાં, કુલ 118 નામ જાહેર

Image
  આજે ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની 9મી યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPના ઉમેદવારો જાહેર AAP એ વિધાનસભા ચૂંટણી માટે 9મી યાદી જાહેર કરી AAPના વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે AAPએ  ઉમેદવારોનું વધુ એક લિસ્ટ જાહેર  કરી દીધું છે. આજે ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની  9મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વધુ 10 નામોની યાદી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી  ૧૧૮ ઉમેદવાર જાહેર કરાયા છે.  ૧ કલોલ ગાંધીનગરથી કાંતીજી ઠાકોર ૨ દરિયાપુરથી તાજ કુરેશી ૩ જમાલપુર ખાડિયાથી હારુન નાગોરી ૪ દસાડાથી અરવિંદ સોલંકી ૫ પાલીતાણાથી ડોક્ટર જેડ પી ખેની ૬ ભાવનગર ઇસ્ટથી હમીર રાઠોડ ૭ પેટલાદથી અર્જુન ભરવાડ ૮ નડિયાદથી હર્ષદ વાઘેલા ૯ હાલોલથી ભરત રાઠવા ૧૦ સુરત ઇસ્ટથી કંચન જરીવાલા   અગાઉ જાહેર કરાયેલી 8 મી યાદીમાં કયા ઉમેદવારોનો સમાવેશ ?  શું તમે પણ કરો છો આ સરકારી સ્કીમમાં રોકાણ?, તો આજે જ જાણી લો આ ખ...

Gujarat Assembly Election 2022 : ભાજપ શુક્રવારે 58 બેઠકોના ઉમેદવારો માટે મંથન કરશે

Image
  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાશે. હવે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અને જાહેરાતની જબરદસ્ત મેરેથોન મીટિંગો શરૂ થશે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં ઉમેદવારો નક્કી કરાશે. જેમાં ગાંધીનગરમાં કમલમ ખાતે આવતીકાલે 58 બેઠકો ઉપર મંથન થશે. Gujarat Bjp Meeting Kinjal Mishra  |  Edited By: Chandrakant Kanoja Nov 03, 2022 | 7:17 PM ગુજરાત  વિધાનસભાની ચૂંટણી પહેલી અને પાંચમી ડિસેમ્બરે યોજાશે. હવે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગી અને જાહેરાતની જબરદસ્ત મેરેથોન મીટિંગો શરૂ થશે.  ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં ઉમેદવારો નક્કી કરાશે. જેમાં ગાંધીનગરમાં કમલમ ખાતે આવતીકાલે 58 બેઠકો ઉપર મંથન થશે. જેમાં ગાંધીનગરની 5, મહેસાણા 7 અમરેલી 5 અને બોટાદ 2 બેઠકો પર મંથન કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાની 5, ભાવનગરની 7, ખેડા 6 બેઠકો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પંચમહાલ 5, નવસારી 4, ભરૂચ 5, જામનગર 5 બેઠકો પર મંથન થશે ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામ સાથે જાહેર થશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. કેન્દ્...

મોરબીના માતમમાં સહભાગી થયા પીએમ મોદી: પીડિતોને આપી સાંત્વના

Image
  વિડિયો જોવા માટે નીચે ફોટા પર ક્લિક કરો 👇👇👇 મોરબી,તા.1 નવેમ્બર 2022,મંગળવાર રવિવારે મોરબીની મચ્છુ નદીની ઉપરના દોઢ સદી જુના કેબલ બ્રિજનો એક છેડો તૂટતા અંદાજે 500 લોકો નદીમાં ખાબક્યા હતા. તંત્ર અને સંચાલનના પાપે આ કરૂણાંતિકામાં અત્યાર સુધી 143 લોકો મોતને ભેટ્યા છે. મોરબીના મોતના તાંડવાનો તાગ મેળવવા અને પીડિતોના આ અસહ્ય દુખમાં સહભાગી થવા વડાપ્રધાન પીએમ મોદી બુધવારે બપોરે ચોપરથી મોરબી પહોંચ્યા છે. પીએમ મોદી મોરબીમાં સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર બનાવ કઈ રીતે બન્યો તે જાણ્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ઘટનાનું વર્ણન કરે તે સમયે મોદી આક્રોશ અને ગુસ્સામાં જોવા મળ્યા હતા. કેબલ બ્રિજ બાદ હવે મોદી ઈજાગ્રસ્તોની મુલાકાત કરીને આશ્વાસન આપ્યું કે તમામ સંભવિત મદદ થશે. આ સિવાય તેમણે રેસ્ક્યુ ઓપરેશન કરનાર આર્મી, NDRF, SDRFની ટીમો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો અને સમજ્યા હતા કે શું મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડ્યો હતો. આ સિવાય હવે પીએમ મોદી મૃતકના પરિજનોને મળવા પહોંચ્યા છે. અહેવાલ અનુસાર તેઓ આ ઘટનામાં જીવ ગુમાવનાર 24 વ્યક્તિઓના પરિવારજનોને મળશે. સંભાવના એ પણ છે કે આ મુલાકાત બાદ પીએમ મોદી દ્વા...

સેલ્ફી લઈને નીકળ્યા અને પુલ તૂટ્યો:જો નવ વર્ષનો નેત્ર રડ્યો ના હોત તો રાજુલાનો પરિવાર પણ દુર્ઘટનામાં હોમાઈ જાત

Image
  અમે પુલ પર અડધે સુધી પણ નહોતા પહોંચ્યા અને નાનો છોકરો બીકના માર્યા રડવા લાગ્યો, એટલે અમે સેલ્ફી લઈને પાછા વળી ગયા, પુલની બહાર આવી અમે ગાડી લઈને નીકળી ગયા અને 15 મિનિટમાં જ પુલ તૂટી પડ્યો. જો છોકરો ના રડ્યો હોત તો અમે પણ આ દુર્ઘટનામાં હોમાઈ ગયા હોત.' આ શબ્દો છે રાજુલાના સાગરભાઈ મહેતાના. જેઓ પરિવાર સાથે મોરબીના ઝૂલતા પુલ પર રવિવારની મજા માણવા ગયા હતા. કહેવત છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે' એમ આ પરિવારને જાણે કે બાળકે રડીને દુર્ઘટનાના અણસાર આપ્યા હોય એમ પરિવાર પુલ પરથી બહાર આવ્યાની થોડીવારમાં પુલ ધડામ દઈને પડ્યો હતો સેલ્ફી લઈ પરિવાર નીકળી ગયો રાજુલા શહેરના દુલર્ભનગરમાં રહેતા ભાનુભાઈ મહેતાનો પરિવાર તેમના સગાને ત્યાં મોરબી ગયો હતો, જેમાં ભાનુભાઈ મહેતા, સાગરભાઇ મહેતા, કોમલબેન, ખેવના અને નેત્ર સહિતના પરિવારના લોકો ઝૂલતા પુલ ઉપર ગયાં હતાં. જોકે પુલ પર થોડે સુધી પહોંચ્યા અને પુલ હલવાને કારણે નવ વર્ષીય નેત્રને બીક લાગી હતી, જેથી તે રડવા લાગ્યો હતો અને બહાર આવવા જીદ કરી હતી, જેથી પરિવારે પુલ પર સેલ્ફી લીધી અને આખો પરિવાર પુલની બહાર આવી ગયો. જ્યાંથી પોતાની ગાડી લઇને નીકળ્યાની માત્ર 15...

એન્ટ્રી ગેટ પર પડાપડી, ત્રણ કિમી સુધી બસની લાઇન: PM મોદીની સભા માટે થરાદમાં જનમેદની

Image
 PM Modi  PMની સભા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યા, રોડ પર 3 કિલો મીટર લાંબી બસોની લાઈન બનાસકાંઠાના થરાદમાં PM મોદીની સભા  PM મોદી જાહેર સભાને કરશે સંબોધન  મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે સભાસ્થળે રોડ પર 3 કિલો મીટર લાંબી બસોની લાઈન આજે બનાસકાઠાના થરાદમાં PM નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ હવે PM મોદી થોડીક વારમાં થરાદમાં જાહેર સભાને કરશે સંબોધન કરશે. જોકે PMની સભા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. છેવાડાના લોકો PM મોદીની સભામાં પહોંચ્યા છે. આજે સવારે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી  કેવડીયાથી મોરબી હોનારતને લઈ બોલતી વખતે ભાવુક થયા હતા.  અસામાજિક તત્વો લાતો મારી પુલને ડેમેજ કરી રહ્યા હતા, મોતના મુખમાંથી બહાર આવેલા પીડિતની આપવીતી મોરબી દુર્ઘટના: મોટી માછલીને છોડી અન્ય 9ની ધરપકડ, ઓરેવાના માલિક જયસુખ પટેલ મામલે પોલીસનો ગોળગોળ જવાબ ઉત્તર ગુજરાતના  બનાસકાંઠા  જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા યોજાશે. આજે PM  નરેન્દ્ર મોદી  થરાદમાં સભાને સંબોધન કરશે...

PM :Modi ગુજરાત માં સાયકલ નતી બનતી હવે વિમાન બનશે

Image

દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ, ૨૭ વર્ષ પછી આવો સંયોગ..

Image
      જ્યોતિષ શાસ્ત્રમાં   સૂર્યગ્રહણને ઘણું મહત્વ આપવામાં આવે છે. જ્યારે તે થાય છે ત્યારે તે દરેક ૧૨ રાશિઓના જાતકોને અસર કરે છે. આ વર્ષે ૨૫ ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ગ્રહણ દિવાળીના દિવસે થઈ રહ્યું છે. આવો દુર્લભ સંયોગ ૨૭ વર્ષ પછી બની રહ્યો છે. તે પહેલા વર્ષ ૧૯૯૫ માં પણ આવી જ સ્થિતિ બની હતી. જણાવી દઈએ કે આ એક આંશિક સૂર્યગ્રહણ છે. તેને વલયાકાર  સૂર્યગ્રહણ  પણ કહેવામાં આવે છે. તેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર વધારે હોય છે. તેમાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા ચંદ્ર મધ્યમાં આવી જાય છે. તે કારણે આપણે સૂર્યનો અમુક ભાગ જ જોઈ શકીએ છીએ. તો આ સૂર્યગ્રહણ તમારા પર કેવી અસર કરશે ચાલો જાણીએ..   સૂર્યગ્રહણ કેટલો સમય ચાલશે: સૂર્યગ્રહણ ૨૫ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ બપોરે ૦૨:૨૯ વાગ્યે શરૂ થશે અને ૦૬.૩૨ કલાકે સમાપ્ત થશે. મતલબ કે આ સૂર્યગ્રહણનો સમયગાળો ચાર કલાક ત્રણ મિનિટનો રહેશે. આ વખતે દિવાળી ૨૪ અને ૨૫ ઓક્ટોબર એમ બે દિવસની રહેશે તેથી તે દિવાળીના દિવસે થશે.  તિષ શાસ્ત્રમાં સૂર્યગ્રહણને ઘણું મહત્વ આપવામાં આવે છ...

BEST VISION 11 FANTASY APP IN GUJARATI

Image
જોવા માટે નીચે ફોટા પર ક્લિક કરો 👇👇👇 Contents Best Vision 11 Fantasy App in Gujarati Fantasy Best App ? Vision 11 એપ ને ડાઉનલોડ કેવી રીતે કરવું ? Vision 11 રજીસ્ટર અને ફ્રી 200 બોનસ કેવી રીતે મેળવું ? Vision 11 બીજા એપ કરતા કેમ સારું અને બેસ્ટ છે Best Vision 11 Fantasy App in Gujarati India vs Pakistan Highlights ભારતમાં ક્રિકેટ પ્રેમ કરનારા ઘણા લોકો છે . ત્યાં ઘણી બધી કાલ્પનિક રમતો ઉપલ્ભધ છે . ક્રિકેટ સીઝન આવી ગયી છે , અને તે આપણા બધા માટે કોઈ તહેવારથી ઓછું નથી . અમે આગામી કરીશું કે કોણ જીતશે અને અમારા મિત્રો અને પરિવાર સાથે અમારી મનપસંદ ટિમો પર કેઝ્યુઅલ લગાવશે . તે ઘટનાને વધુ આનંદપ્રદ બનાવે છે . પરંતુ જો હું તમને કહી Vision 11સમીક્ષા ક્વોરા દ્વારા માજા અને સલામત રીતે આ આગાહીઓ કરવા માટે તમે રોકડ ઇનામ અને પુરસ્કારો મેળવી શકો છો. Fantasy Best App ? હાલ માર્કેટ માં ઘણા બધા એપ આવી ગયા છે . જે ફેન્ટાસિ રમીને તમે પૈસા જીતી શકો ચો . તો મિત્રો આજે હું તમને વાત કરીશ કે સૌથી સારું અને બેસ્ટ એપ ક્યુ છે . જેનું પૈસા વિનિંગ થયા પછી પણ તરત જ બેંક આવી જાય છે . અને બીજા એપ કંપેરા આ એપ કમિશન પણ બિલ...