Welcome In My Blog....
Share and comment please
Thankyou so much for every....
Motivation
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
Coffee never knew it would
taste so nice and sweet. before it met milk & sugar. We are good as individuals but become better, when we RAKSHITHMABEN meet & blend with the right people.
Skip to content 20 short moral stories you can read with your child and what they’ll learn from them. Want to expand your children’s vocabulary? Read to them. That’s all it takes — and there are other benefits to reading aloud to young children as well. Reading to older children offers a great method to teach them life lessons in a way that they’ll understand. And it’s easier than ever to find these moral stories to read. There is a large selection of short moral stories for kids online. They range from the classics like The Boy Who Cried Wolf, to somber ones talking about greed. To help you out, we’ve gathered a selection of the most 20 popular stories. Table of Contents 20 Short Moral Stories For Kids How Moral Stories Benefit Children The Takeaway 20 Short Moral Stories For Kids 1. The Boy Who Cried Wolf The Moral Lying breaks trust — even if you’re telling the truth, no one believes a liar. Once, there was a boy who became bored when he watched over the village she...
રાહુલ ગાંધી (Rahul Gandhi) પર કટાક્ષ કરતા સરમાએ કહ્યું છે કે જો મેચ ગુવાહાટીમાં યોજાય તો રાહુલ બેટ અને પેડ લઈને ગુજરાત જાય છે. તેમની આ આદત ઘણા સમયથી જોવા મળે છે. તેઓ માત્ર તૈયાર થઈ જાય છે પરંતુ મેદાન પર રમવા માટે ક્યારેય ઉતરતા નથી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા સરમાએ કહ્યું છે કે જો મેચ ગુવાહાટીમાં યોજાય તો રાહુલ બેટ અને પેડ લઈને ગુજરાત જાય છે. તેમની આ આદત ઘણા સમયથી જોવા મળે છે. તેઓ માત્ર તૈયાર થઈ જાય છે પરંતુ મેદાન પર રમવા માટે ક્યારેય ઉતરતા નથી. શર્માએ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પર નિશાન સાધતા આ વાત કહી છે. આ દિવસોમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, પરંતુ ત્યાં જવાને બદલે રાહુલ મહારાષ્ટ્રમાં યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. આ અંગે તેમણે કટાક્ષ કર્યો છે. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકરની ટિપ્પણી પર પણ નિશાન સાધ્યું છે. રાહુલે ગુરુવારે સાવરકરનો એક પત્ર વાંચ્યો હતો જેમાં સાવરકરે બ્રિટિશ સરકાર માટે દયાની અરજી લખી હતી. તે સમયે તે આંદામાનની ...
રોડ શોમાં લોકોને સંબોધતા (Arvind kejriwal) કેજરીવાલે કહ્યું કે, "કેટલાક લોકો 'મોદી, મોદી'ની બૂમો પાડી રહ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ જેમની તરફેણમાં ઈચ્છે તેના નારા લગાવે, પરંતુ કેજરીવાલ જ તમારા બાળકો માટે શાળાઓ બનાવશે. તમે ગમે તેટલા નારા લગાવી શકો છો, પરંતુ કેજરીવાલ જ તમને મફતમાં વીજળી આપશે. Arvind kejriwal (File photo) રવિવારે ગુજરાતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના રોડ શો દરમિયાન કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં સાંજે જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર રોડ શોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હાલોલમાં આમ આદમી પાર્ટીનો રોડ શો હતો તે દરમિયાન ચારે બાજુથી મોદી મોદીના નારા લાગ્યા હતા,આ પ્રકારના ટીખળનો જવાબ અરવિંદ કેજરીવાલે આપ્યો હતો અને કહ્યું હતું કે હું તમારા દિલ જીતીને રહીશ. સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે નાગરિકોની જે ઈચ્છા હોય તેના પક્ષમાં નારા લગાવવા જોઈએ, પરંતુ આ...
Comments
Post a Comment