હું કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડું, સોનિયા ગાંધીની માફી માંગી: અશોક ગેહલોત

 

અશોક ગેહલોતે કહ્યું, 'બે દિવસ પહેલા બનેલી ઘટનાથી હું દુખી છું. મેં ઈન્દિરાજી, રાજીવ જી સાથે કામ કર્યું અને સોનિયાએ મને સીએમ બનવાની તક આપી. જે પણ થયું તે ખૂબ જ દુઃખદ હતું. મીડિયા ક્યારેક કિંગ મેકર બની જાય છે.


હું કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડું, સોનિયા ગાંધીની માફી માંગી: અશોક ગેહલોત
CM Ashok Gehlot
TV9 GUJARATI

 | Edited By: Kunjan Shukal

Sep 29, 2022 | 3:02 PM




સોનિયા ગાંધીને મળ્યા બાદ અશોક ગેહલોતે કહ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું, ‘બે દિવસ પહેલા બનેલી ઘટનાથી હું દુખી છું. મેં ઈન્દિરાજી, રાજીવ જી સાથે કામ કર્યું અને સોનિયાએ મને સીએમ બનવાની તક આપી. જે પણ થયું તે ખૂબ જ દુઃખદ હતું. મીડિયા ક્યારેક કિંગ મેકર બની જાય છે.






Comments

Popular posts from this blog

A Fine Day to Crash a Party

Wali Dad Story ~ Folktales Stories for Kids